PHOTOS

હેરિટેજ રથયાત્રામાં 'ઝી 24 કલાક'નો ટેબ્લો પણ સામેલ, કુલ 101 ટ્રકો, 17 હાથી, PHOTOS

Advertisement
1/6

સૌથી પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને પછી ભગવાન નીજરથમાં બિરાજ્યા હતા અને રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો. ટ્રકોમાં ઝી 24 કલાકનો પણ એક ટેબ્લો સામેલ છે.

2/6

અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે અને  ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. 

Banner Image
3/6

રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે. 

4/6

આ વખતે રથયાત્રામાં કુલ 101 ટ્રકો, 17 હાથી સામેલ છે. ખાસ વાત એ છે કે આ વખતે ઝી 24 કલાકનો ટેબ્લો પણ સામેલ છે. જે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયો છે. 

5/6

ટ્રકો મોડી પડતા રથયાત્રા પણ મોડી પડતી હોય છે જેના કારણે આ વખતે એક ખાસ આયોજન કરાયું છે. 

6/6

વહેલી પહોંચનારી પ્રથમ 30 ટ્રકોને 3 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. 





Read More