Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Upay: શનિવારે આ 5 વસ્તુઓ ખરીદવાની ન કરવી ભુલ, ખરીદશો તો શનિ દેવનો ક્રોધ બનાવી દેશે ગરીબ

Shani Upay: શનિવારે કોઈ એવા કામ ન કરવા જોઈએ જેનાથી શનિદેવ નારાજ થાય. ખાસ કરીને શનિવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં જેનાથી તમારે વર્ષો સુધી દરેક દરિદ્રતાનો સામનો કરવો પડે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે શનિવારે ઉપયોગમાં લેશો તો લાભ થશે પરંતુ આ દિવસે તેને ખરીદવી જોઈએ નહીં.

Shani Upay: શનિવારે આ 5 વસ્તુઓ ખરીદવાની ન કરવી ભુલ, ખરીદશો તો શનિ દેવનો ક્રોધ બનાવી દેશે ગરીબ

Shani Upay: શનિવાર નો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવ કર્મના દેવતા છે. તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવની દ્રષ્ટિથી માણસો જ નહીં પરંતુ દેવતા પણ ડરે છે તેવામાં શનિદેવને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે. જો શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય ન કરવા હોય તો કોઈ એવા કામ પણ ન કરવા જોઈએ જેનાથી શનિદેવ નારાજ થાય. ખાસ કરીને શનિવારના દિવસે એવી કોઈ જ વસ્તુ ખરીદવી જોઈએ નહીં જેનાથી તમારે વર્ષો સુધી દરેક દરિદ્રતાનો સામનો કરવો પડે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે શનિવારે ઉપયોગમાં લેશો તો લાભ થશે પરંતુ આ દિવસે તેને ખરીદવી જોઈએ નહીં.

fallbacks

શનિવારે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ

આ પણ વાંચો:

બેંકમાં અચાનક વધશે રુપિયા, રાતોરાત બનશો અમીર, બસ કરી લો સાવરણીનો આ નાનકડો ઉપાય

Roti Totka: રોટલીના આ ટોટકા ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, અજમાવો અસરદાર અને સરળ ઉપાય

Vastu Upay: ઘરની આ દિશામાં લગાવો આ સામાન્ય વસ્તુ, 24 કલાકમાં જોવા મળશે ચમત્કાર

- શનિવારના દિવસે કાળા અડદ કે અડદની દાળનું દાન કરી શકો છો પરંતુ આ દિવસે કાળી અડદની દાળ કે અડદ ખરીદવા જોઈએ નહીં.

- રસોડામાં જરૂર પડી હોય તો પણ શનિવારે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ. શનિવારે મીઠા ની ખરીદી કરો છો તો તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

- જો તમારે જુતા ખરીદવા હોય તો પણ શનિવારના દિવસે આ કામ કરવું જોઈએ નહીં. શનિવારના દિવસે જોતા ખરીદવાથી તમને જીવનમાં અસફળતા જ મળવા લાગશે.

- લોઢા થી બનેલી કોઈપણ વસ્તુ પણ શનિવારે ખરીદવી જોઈએ નહીં. જો તમે શનિવારના દિવસે કાર પણ ખરીદો છો તો તે પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. 

- શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આ દિવસે તમે તેલનું દાન કરી શકો છો પરંતુ આ દિવસે સરસવનું તેલ ખરીદવાનું ટાળો નહીં તો તમારે આર્થિક સંકટ સહન કરવા પડશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More