Home> Spiritual
Advertisement
Prev
Next

Saturday: આજે કરશો આ વસ્તુઓનું દાન તો શનિ દેવનો ક્રોધ થશે શાંત, ખુલશે સફળતાના દ્વાર

Saturday Spiritual Remedies: જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ શનિવારના દિવસે કરવાના કેટલાક આવા ઉપાયો વિશે.

Saturday: આજે કરશો આ વસ્તુઓનું દાન તો શનિ દેવનો ક્રોધ થશે શાંત, ખુલશે સફળતાના દ્વાર

Saturday Spiritual Remedies: શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. જ્યારે શનિદેવની કૃપા કોઈ જાતક ઉપર હોય તો તેના કામ અટકતા નથી અને દરેક કાર્યમાં સફળતા મળે છે. જો શનિદેવની સ્થિતિ અશુભ હોય તો જાતકને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ શનિવારના દિવસે કરવાના કેટલાક આવા ઉપાયો વિશે.

fallbacks

આટલું વાંચ્યા પછી શરબત બનાવીને લીંબુની છાલ ફેંકશો નહી, પાડોશીને પણ આપશો સલાહ
BCCIની જાહેરાત, બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે : બેઠકમાં બદલાયા નિયમો
રેફ્રિજરેટરનું ઠંડુગાર થઇ જવું બની શકે છે ખતરનાક! સાવધાનીથી ઉપયોગ કરવામાં છે ભલાઇ

- જો તમારા જીવનમાં શનિની સાડાસાતિ ચાલતી હોય તો શનિવારે સવારે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરી અને શિવજીને અર્પણ કરો તેનાથી કષ્ટથી મુક્તિ મળશે અને શનિ ગ્રહ શાંત થશે.

- શનિવારે કોઈ અસહાય વ્યક્તિને ભોજન કરાવો તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

એનર્જીનું પાવરબેંક છે બિહારનું ટોનિક, યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો પ્રયોગ
Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર

- એક વાટકીમાં સરસવનું તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોઈને વાટકી સહિત તેલ જરૂરિયાતમંદને દાન કરી દો આમ કરવાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

- શનિવારના દિવસે ગરીબ વ્યક્તિમાં ધાબડા, કપડા કે કાળા રંગના ઉનના કપડા દાન કરવા. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા ચપ્પલનું દાન કરવાથી પણ શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ
સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો

- શનિવારના દિવસે પીપળાના ઝાડમાં પાણી અર્પણ કરવું જોઈએ. સાથે જ ઘઉંના લોટના બનેલા દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

ઓળખ્યો કે નહી આ અભિનેતાને??? જેણે પોતાની 90 ટકા સંપત્તિ કરી દીધી છે દાન
પરફેક્ટ ફિગર ઇચ્છતી છોકરીઓ રાખે આ વાતનું ધ્યાન, અજમાવશો બની જશો હોટ એન્ડ સ્લિમ

- શનિના દુષ્પ્રભાવથી બચવું હોય તો રોજ સવારે જલ્દી જાગી જવું જોઈએ અને માંસ તેમજ મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય પોતાનું ચરિત્ર સારું રાખવું અને ખોટા કામ કરવા નહીં. જેના કર્મ સારા હોય છે તેને શનિદેવ દંડ દેતા નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More