Home> Spiritual
Advertisement
Prev
Next

Vastu Tips: ઘરમાં પિત્તળનો સિંહ રાખતા હોવ તો જાણવી જરૂરી આ વાતો, નહીંતર ફાયદાને બદલે થશે નુકસાન

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળનો સિંહ રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં પિત્તળના સિંહની હાજરી સભ્યોમાં આત્મવિશ્વાસ જગાડે છે સાથે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ વધે છે. પિત્તળનો સિંહ ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખવો જોઈએ.

Vastu Tips: ઘરમાં પિત્તળનો સિંહ રાખતા હોવ તો જાણવી જરૂરી આ વાતો, નહીંતર ફાયદાને બદલે થશે નુકસાન

Brass Lion Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુઓની શુભ અને અશુભ અસર લોકોના જીવન પર પડે છે. ઘણીવાર તમે લોકોના ઘરમાં પિત્તળનો સિંહ જોયો જ હશે. પિત્તળના સિંહની અસર જીવનમાં જોવા મળી શકે છે. જો તે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મૂકવામાં આવે તો. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે પિત્તળના સિંહને કઈ દિશામાં રાખવો જોઈએ. આવો જાણીએ પિત્તળના સિંહને કઈ દિશામાં રાખવો જોઈએ અને તેના ફાયદા શું છે.

fallbacks

Weight Loss કરવામાં ખૂબ કારગર સાબિત થશે આ 5 કોરિયન ડ્રિંક્સ, તમે અજમાવ્યા કે નહી
Grapes Benefits: દ્રાક્ષના છે જબરદસ્ત ફાયદા, ખરતા વાળ અને વજન ઘટાડવામાં કરે છે મદદ

પિત્તળના સિંહથી થતા ફાયદા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળનો સિંહ રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં પિત્તળના સિંહની હાજરી સભ્યોમાં આત્મવિશ્વાસ જગાડે છે અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિનું કારણ બને છે. કેટલાક લોકો ડરના કારણે અન્યનો સામનો કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો ઘરમાં પિત્તળનો સિંહ હોય તો વ્યક્તિને આત્મબળ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ નિર્ભયતાથી અન્યનો સામનો કરી શકે છે.

દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત

બૃહસ્પતિનો વાસ 
સિંહ પિત્તળની ધાતુથી બનેલો છે. એટલા માટે કહેવાય છે કે તેમાં બૃહસ્પતિનો વાસ હોય છે. જેની કુંડળીમાં ગુરુ નબળો હોય તેઓ ઘરે પિત્તળની સિંહની મૂર્તિ લાવી શકે છે.

શનિદેવના ક્રોધને શાંત કરવા માટે આ પાંચ દેવી-દેવતાઓની કરો પૂજા , નહીં નડે શનિદેવ
ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર કમલનાથનો કોંગ્રેસથી મોહભંગ કેમ, આ છે અંદરની વાત

કઈ દિશામાં રાખવો
પિત્તળનો સિંહ ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખવો જોઈએ. જ્યારે તમે તમારા ઘરમાં પિત્તળનો સિંહ રાખો છો તો તેનો ચહેરો ઘરની મધ્યમાં હોવો જોઈએ. પિત્તળના સિંહ પર ધૂળ કે ગંદકી ન હોવી જોઈએ. તે તમારા જીવન પર અશુભ પ્રભાવ વધારી શકે છે.

આ દિશામાં ભૂલથી પણ ન રાખો સાવરણી, જાણો સાવરણીના રાખવાના નિયમો
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી

પિત્તળના સિંહને કારણે થતા નુકસાન
પિત્તળનો સિંહ માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ નાણાકીય પ્રગતિને પણ પ્રોત્સાહન આપે છે. જો કે, પિત્તળનો સિંહ નાણાકીય મુશ્કેલીઓ અને નિંદા પણ લાવી શકે છે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે પિત્તળના સિંહને ઘરમાં સ્થાપિત કરતી વખતે, નિષ્ણાતો પાસેથી યોગ્ય સલાહ લેવી જોઈએ.

અદાણીને ધારાવી બાદ મુંબઇમાં મળશે વધુ એક મોટો Project,પ્રાઇમ લોકેશન પર આવેલો છે પ્લોટ
અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More