Home> Spiritual
Advertisement
Prev
Next

કડકડતી ઠંડીમાં કપડા વગર કેવી રીતે રહે છે નાગા સાધુ, રહસ્યમયી સવાલનો આ છે જવાબ

Naga Sadhu Lifestyle : કડકડતી ઠંડીમાં નાગા સાધુઓ ક્યારેય સ્વેટર કે શાલ પહેરતા નથી, તો શું તેમને ઠંડી નથી લાગતો
 

કડકડતી ઠંડીમાં કપડા વગર કેવી રીતે રહે છે નાગા સાધુ, રહસ્યમયી સવાલનો આ છે જવાબ

How do yogis live in the cold : કડકડતી ઠંડીમાં સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ જાય છે. કાતિલ ઠંડીમાં જેટલા સ્વેટર પહેરો એટલા ઓછા પડે. આવામાં તમે ક્યારેય વિચાર્યુ છે કે, આવી હાડ થીજવતી ઠંડીમાં સાધુ સંતો કપડા વગર કેવી રીતે રહેતા હશે. નાગા સાધુઓ હંમેશા કપડા વગર નજર આવે છે. ભલે કોઈ પણ મોસમ હોય તેમના શરીર પર વસ્ત્રો નથી હોતા. તો કડાકાની ઠંડીમાં તેઓ કેવી રીતે જીવતા રહી શકે છે. 

fallbacks

નાગા સાધુ દરેક મોસમમાં કપડા વગર જ રહે છે. સવાલ એ છે કે, કાતિલ ઠંડીમાં નાગા સાધુઓ કેવી રીતે રહે છે. હકીકતમા આ પાછળ એક રહસ્ય છે. 

ઘર આંગણે આવેલ સાધુ રૂપિયા માંગે તો શું કરશો? જાણીતા પ્રેમાનંદ મહારાજે આપ્યો આનો જવાબ

અમિત શાહના બહેનનું નિધન : ગૃહમંત્રીના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા

ઠંડીથી બચવા માટે નાગા સાધુ ત્રણ પ્રકારના યોગ કરે છે. તેઓ પોતાના વિચારો અને ખાણીપીણી પર સંયમ રાખે છે. તેઓ પોતાના શરીર પર ધૂણી અથવા ભસ્મ લપેટીને ફરે છે. 

તેમને ઠંડી ન લાગવી એ પણ એક અભ્યાસનો વિષય છે. નાગા સાધુ અભ્યાસથી પોતાના શરીરને ઠંડીની અનુકૂળ બનાવી છે. નાગા સાધુ બાહ્ય ચીજોને પણ આડંબર માને છે. આમ, તેઓ ઠંડીમાં પોતાના શરીરને સાચવે છે.  

ગાંધીનગર દારૂથી મોતકાંડમાં FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : આ લઠ્ઠાકાંડ છે કે નહિ!

અરવલ્લીના આદિવાસીઓએ ઉત્તરાયણ પર દેવચકલી ઉડાવી, અનોખી પરંપરાથી કાઢ્યો વરતારો

કચ્છના અંજારના સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના : ભઠ્ઠી ઉભરાઈ જતા 6 મજૂર જીવતાં સળગ્યા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More