Home> Spiritual
Advertisement
Prev
Next

સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ઉથલ-પાથલ, મકર, કુંભ, મીન જાતકો થશે સૌથી વધુ પ્રભાવિત, આ રાશિને થશે લાભ

Surya Rashi Parivaratan: સૂર્ય દેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને બધા દેવના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. 

સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ઉથલ-પાથલ, મકર, કુંભ, મીન જાતકો થશે સૌથી વધુ પ્રભાવિત, આ રાશિને થશે લાભ

નવી દિલ્હીઃ સૂર્ય દેવ 17 સપ્ટેમ્બરે રાશિ પરિવર્તન કરવાના છે. સૂર્ય દેવ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે તો કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તનથી કેવી રહેશે રાશિઓની સ્થિતિ... 

fallbacks

મેષ રાશિઃ વાણીમાં મધુરતા રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. નોકરી માટે ઈન્ટરવ્યૂ જેવા કાર્યોમાં સફળ રહેશો. ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. પરિશ્ચમ વધુ રહેશે. આવકમાં વધારો થશે. 

વૃષભ રાશિઃ મન પરેશાન રહેશે. કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છો. વાતચીતમાં સંયમ રાખો. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. અધિકારીઓનો સહયોગ મળશે. ખર્ચમાં વધારો થશે.

મિથુન રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ આવી શકે છે. સંયમિત રહો. ખોટા ક્રોધથી બચો. શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપો. ભાગદોડ વધુ રહેશે. 

આ પણ વાંચોઃ પાર્ટનરની ખુશી માટે પાર કરી દે છે તમામ હદો, કામુકતાના મામલે આપે છે માત

કર્ક રાશિઃ આત્મવિશ્વાસ વધુ રહેશે, પરંતુ મન અશાંત રહેશે. ક્રોધથી બચીને રહેવું. નોકરીમાં અધિકારીઓ સાથે વાદ-વિવાદથી બચો. પ્રગતિની તક મળી શકે છે. 

સિંહ રાશિઃ મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. કારોબારી કાર્યોમાં મન લાગશે. નોકરીમાં પરિશ્રમ વધુ રહેશે. સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. 

કન્યા રાશિઃ આત્મવિશ્વાસ સારો રહેશે, પરંતુ ધૈર્યશીલતામાં કમી રહેશે. માનસિક શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારનો સાથ મળશે. કલા કે સંગીત પ્રત્યે રસ વધી શકે છે. 

તુલા રાશિઃ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી રહેશે. ખોટા ઝગડા અને વાદ વિવાદથી બચો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચ વધશે. પરિવાર પ્રત્યે જવાબદારી વધી શકે છે. 

વૃશ્ચિક રાશિઃ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસની કમી રહેશે. વાતચીતમાં ધ્યાન રાખો. ક્રોધથી બચો. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

આ પણ વાંચોઃ Astro Tips: શનિવારે કરો આ ચમત્કારી ટોટકા, ઘરમાં થશે રુપિયાના ઢગલે ઢગલા

ધન રાશિઃ આત્મસંયમ રાખો. ક્રોધથી બચીને રહેવું. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. 

મકર રાશિઃ આત્મસંયમ રાખો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. મન પરેશાન રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. આકમાં વધારો થશે.

કુંભ રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ નકારાત્મકતાથી બચો. આત્મસંયમ રાખો. તમારી ભાવનાઓને કાબુમાં રાખો. કોઈ મિત્રના સહયોગથી રોજગારની તક મળી શકે છે. 

મીન રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. કારોબારમાં સુધાર થશે, પરંતુ પરિશ્ચમ વધુ રહેશે. કારોબાર માટે વિદેશ યાત્રા પર જવુ પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More