Home> Spiritual
Advertisement
Prev
Next

Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ

Vishnu Rekha: ભવિષ્ય વિશે જાણવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં જન્માક્ષર તેમજ હસ્તરેખા (Hastrekha), અંકશાસ્ત્ર જેવા અન્ય વિદ્યાઓમાં ખૂબ મહત્વ છે. હસ્તરેખા શાસ્ત્ર હથેળીની રેખાઓ, આકાર અને ગુણ દ્વારા વ્યક્તિના જીવન વિશે કહે છે. 

Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ

vishnu sign palmistry: ભવિષ્ય વિશે જાણવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં જન્માક્ષર તેમજ હસ્તરેખા (Hastrekha), અંકશાસ્ત્ર જેવા અન્ય વિદ્યાઓમાં ખૂબ મહત્વ છે. હસ્તરેખા શાસ્ત્ર હથેળીની રેખાઓ, આકાર અને ગુણ દ્વારા વ્યક્તિના જીવન વિશે કહે છે. જુદી જુદી રેખાઓ જીવનના વિવિધ પાસાઓ વિશે જણાવે છે. આ રેખાઓમાંની એક છે વિષ્ણુ રેખા. આ રેખા ખૂબ જ ઓછા લોકોના હાથમાં જોવા મળે છે. જેની હાથમાં આ રેખા છે, તેનું ભાગ્ય હંમેશાં તેને ટેકો આપે છે.

fallbacks

અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો

જાણો વિષ્ણુ રેખાની સ્થિતિ
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, હથેળીમાં હૃદયની રેખામાંથી એક રેખા ગુરુ પર્વત તરફ જાય છે, જે હૃદયની રેખાને બે ભાગોમાં વહેંચે છે. આને વિષ્ણુ રેખા (Vishnu Rekha) કહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથમાં વિષ્ણુ રેખા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ રેખા મહિલાઓ અને પુરુષો બંનેના હાથમાં હોઈ શકે છે. આ રેખાનો ઉંડો વિકાસ તેની શુભતાને વધારે છે.

આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે
શ્રાવણ મહિનામાં સપનામાં આ વસ્તુઓ દેખાઇ તો સમજો બેડો થઇ ગયો પાર, ધન ખૂટે નહી ખૂટે
Swapna Shastra: શું તમને પણ ઉંઘમાં આવે છે લગ્નના સપના, જો હા તો ચેતી જજો

વિષ્ણુ રેખા હોવાના લાભ
- જે લોકોના હાથમાં વિષ્ણુ રેખા હોય છે તેમના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. આવા લોકો જે પણ કાર્ય માટે મહેનત કરે છે, ભગવાન હંમેશા તેમની ઇચ્છા પૂર્ણ કરે છે.
- એટલું જ નહીં, ભગવાન વિષ્ણુ પોતે પણ આવા લોકોને મુશ્કેલીઓથી બચાવે છે.
- આવા લોકો હંમેશા સત્યના માર્ગ પર ચાલે છે અને કપટથી દૂર રહે છે.
- આવા લોકોને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે.
- હથેળીમાં વિષ્ણુ રેખાની હાજરી વ્યક્તિને નિર્ભય બનાવે છે. આવા લોકો નિશ્ચિતપણે તેમના વિરોધીઓનો સામનો કરે છે. ભલે કોઈ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો તેને મોઢાની ખાવી પડે છે.

ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ZEE News તેની પુષ્ટિ આપતું નથી.)

પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More