Videos

આજે કેંદ્વીય મંત્રી રવિશંકર અમદાવાદની મુલાકાતે

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન - એક દેશ, એક સંવિધાન’ના સંદર્ભે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દાની મહત્વતાને જનજન સુધી પહોંચાડવા ગુજરાત સહિત દેશભરમાં ‘જનજાગૃતિ અભિયાન’ અને ‘સંપર્ક અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન - એક દેશ, એક સંવિધાન’ના સંદર્ભે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દાની મહત્વતાને જનજન સુધી પહોંચાડવા ગુજરાત સહિત દેશભરમાં ‘જનજાગૃતિ અભિયાન’ અને ‘સંપર્ક અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન - એક દેશ, એક સંવિધાન’ના સંદર્ભે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દાની મહત્વતાને જનજન સુધી પહોંચાડવા ગુજરાત સહિત દેશભરમાં ‘જનજાગૃતિ અભિયાન’ અને ‘સંપર્ક અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

Read More