Videos

100 ગામ 100 ખબર: કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું...

જયેશ રાદડિયાએ ગઇ કાલે આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નિવેદનને પહેલી વખત નથી આપ્યું, આ પહેલા 2017ની ચૂંટણી ઉપર પણ આ નિવેદન કર્યું હતું. ભાજપ ના હોઈ શકે, ભાજપે ધાર્યા કરતાં મને ઘણું બધું વધારે આપ્યું છે. ભાજપના કોઇ વ્યક્તિ સામે ઈશારો નથી.

જયેશ રાદડિયાએ ગઇ કાલે આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નિવેદનને પહેલી વખત નથી આપ્યું, આ પહેલા 2017ની ચૂંટણી ઉપર પણ આ નિવેદન કર્યું હતું. ભાજપ ના હોઈ શકે, ભાજપે ધાર્યા કરતાં મને ઘણું બધું વધારે આપ્યું છે. ભાજપના કોઇ વ્યક્તિ સામે ઈશારો નથી.

Video Thumbnail
Advertisement

જયેશ રાદડિયાએ ગઇ કાલે આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ નિવેદનને પહેલી વખત નથી આપ્યું, આ પહેલા 2017ની ચૂંટણી ઉપર પણ આ નિવેદન કર્યું હતું. ભાજપ ના હોઈ શકે, ભાજપે ધાર્યા કરતાં મને ઘણું બધું વધારે આપ્યું છે. ભાજપના કોઇ વ્યક્તિ સામે ઈશારો નથી.

Read More