Videos

100 ગામ 100 ખબર: NRC અને CAAને સમર્થન આપતો કરાશે ઠરાવ

નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે.

નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે.

Video Thumbnail
Advertisement

નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે.

Read More