Videos

4 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને મોકલવામાં આવ્યા જયપુર

ધારાસભ્યનો તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે.

ધારાસભ્યનો તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે.

Video Thumbnail
Advertisement

ધારાસભ્યનો તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે.

Read More