Videos

આજથી રાજ્યની 16 ચેકપોસ્ટને લાગ્યા તાળા

ગુજરાત સરકાર દ્વારા ગત મધરાત્રીથી ગુજરાતની 16 જેટલી તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના લેવામાં આવેલા મહત્વના નિર્ણય ની આજથી અમલવારી શરૂ થઇ છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ જામનગર ખંભાળીયા હાઇવે પરની rto ચેક પોસ્ટ પણ આજથી નાબૂદ થઈ ગઈ છે. આરટીઓ ચેક પોસ્ટ પર થતા ભ્રષ્ટાચારો પણ હવે બંધ થશે અને કલાકો સુધી હાઇવે પર ભારે વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો પણ દૂર થશે.

ગુજરાત સરકાર દ્વારા ગત મધરાત્રીથી ગુજરાતની 16 જેટલી તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના લેવામાં આવેલા મહત્વના નિર્ણય ની આજથી અમલવારી શરૂ થઇ છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ જામનગર ખંભાળીયા હાઇવે પરની rto ચેક પોસ્ટ પણ આજથી નાબૂદ થઈ ગઈ છે. આરટીઓ ચેક પોસ્ટ પર થતા ભ્રષ્ટાચારો પણ હવે બંધ થશે અને કલાકો સુધી હાઇવે પર ભારે વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો પણ દૂર થશે.

Video Thumbnail
Advertisement

ગુજરાત સરકાર દ્વારા ગત મધરાત્રીથી ગુજરાતની 16 જેટલી તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના લેવામાં આવેલા મહત્વના નિર્ણય ની આજથી અમલવારી શરૂ થઇ છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ જામનગર ખંભાળીયા હાઇવે પરની rto ચેક પોસ્ટ પણ આજથી નાબૂદ થઈ ગઈ છે. આરટીઓ ચેક પોસ્ટ પર થતા ભ્રષ્ટાચારો પણ હવે બંધ થશે અને કલાકો સુધી હાઇવે પર ભારે વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો પણ દૂર થશે.

Read More