Videos

રાજકોટમાં ડેન્ગ્યુથી 16 વર્ષની કિશોરીનું મોત

રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

Video Thumbnail
Advertisement

રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

Read More