J&K: પુલવામાના ત્રાલમાં અથડામણ, 3 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે 3 આતંકીઓને ઠાર કરાયા છે. આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે.
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે 3 આતંકીઓને ઠાર કરાયા છે. આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે.
|Updated: Feb 19, 2020, 09:25 AM IST
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે 3 આતંકીઓને ઠાર કરાયા છે. આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે.