અમદાવાદ: જમાલપુરમાં મકાન ધરાશાયી, જુઓ શું છે પરિસ્થિતિ
અમદાવાદ: અમરાઈવાડી, દરિયાપુર બાદ જમાલપુરમાં મકાન ધરાશાયી થયું. ગાયકવાડ હવેલી પાસે મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળમાં દટાયો હતો 25 વર્ષીય યુવક.યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદ: અમરાઈવાડી, દરિયાપુર બાદ જમાલપુરમાં મકાન ધરાશાયી થયું. ગાયકવાડ હવેલી પાસે મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળમાં દટાયો હતો 25 વર્ષીય યુવક.યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
|Updated: Sep 06, 2019, 03:30 PM IST
અમદાવાદ: અમરાઈવાડી, દરિયાપુર બાદ જમાલપુરમાં મકાન ધરાશાયી થયું. ગાયકવાડ હવેલી પાસે મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળમાં દટાયો હતો 25 વર્ષીય યુવક.યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.