Videos

વર્ષોથી કુટુંબોને એકસાથે જોડી રાખતી પુત્રવધૂઓનું સન્માન, પાટીદાર પરિવારની વહુઓનો વટ પડ્યો!

ગુજરાતમાં પાટીદાર સમાજ નવો રસ્તો બતાવવામાં સૌથી આગળ છે એવું કહી શકાય. હાલમાં જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું. હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના પાટીદાર સમાજે લોકો નવો રસ્તો બતાવ્યો છે.

ગુજરાતમાં પાટીદાર સમાજ નવો રસ્તો બતાવવામાં સૌથી આગળ છે એવું કહી શકાય. હાલમાં જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું. હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના પાટીદાર સમાજે લોકો નવો રસ્તો બતાવ્યો છે.

Video Thumbnail
Advertisement

ગુજરાતમાં પાટીદાર સમાજ નવો રસ્તો બતાવવામાં સૌથી આગળ છે એવું કહી શકાય. હાલમાં જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું. હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના પાટીદાર સમાજે લોકો નવો રસ્તો બતાવ્યો છે.

Read More