Videos

અમદાવાદઃ જીવરાજ વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીના લોકો ગરીબોની કરી રહ્યાં છે મદદ

અમદાવાદઃ હાલ તમામ જગ્યાએ કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ગરીબો અને મજૂરોની મદદ કરવા માટે અનેક લોકો સામે આવ્યા છે. જીવરાજપાર્કમાં આવેલી વૃંદાવન સોસાયટીના લોકોએ ગરીબો માટે ફૂડ પેકેટ તૈયાર કર્યાં છે. છેલ્લા સાત દિવસથી આ સોસાયટીના લોકો જરૂરીયાત મંદોને ફૂડ પેકેટ આપી રહ્યાં છે.

અમદાવાદઃ હાલ તમામ જગ્યાએ કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ગરીબો અને મજૂરોની મદદ કરવા માટે અનેક લોકો સામે આવ્યા છે. જીવરાજપાર્કમાં આવેલી વૃંદાવન સોસાયટીના લોકોએ ગરીબો માટે ફૂડ પેકેટ તૈયાર કર્યાં છે. છેલ્લા સાત દિવસથી આ સોસાયટીના લોકો જરૂરીયાત મંદોને ફૂડ પેકેટ આપી રહ્યાં છે.

Video Thumbnail
Advertisement

અમદાવાદઃ હાલ તમામ જગ્યાએ કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ગરીબો અને મજૂરોની મદદ કરવા માટે અનેક લોકો સામે આવ્યા છે. જીવરાજપાર્કમાં આવેલી વૃંદાવન સોસાયટીના લોકોએ ગરીબો માટે ફૂડ પેકેટ તૈયાર કર્યાં છે. છેલ્લા સાત દિવસથી આ સોસાયટીના લોકો જરૂરીયાત મંદોને ફૂડ પેકેટ આપી રહ્યાં છે.

Read More