અમદાવાદના પથ્થરબાજ આરોપી શહેઝાદને મળ્યા જામીન
અમદાવાદના દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના અમદાવાદ સેશન્સ કોર્ટે 5 કલાકના વચ્ચગળાના જામીન આપ્યા છે. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં જામીન અરજી કરી હતી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે વચ્ચગાળાના જામીન આપ્યા છે.
અમદાવાદના દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના અમદાવાદ સેશન્સ કોર્ટે 5 કલાકના વચ્ચગળાના જામીન આપ્યા છે. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં જામીન અરજી કરી હતી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે વચ્ચગાળાના જામીન આપ્યા છે.
|Updated: Jan 22, 2020, 05:25 PM IST
અમદાવાદના દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના અમદાવાદ સેશન્સ કોર્ટે 5 કલાકના વચ્ચગળાના જામીન આપ્યા છે. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં જામીન અરજી કરી હતી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે વચ્ચગાળાના જામીન આપ્યા છે.