Videos

31 ઓક્ટોબર સુધી તમામ પોલીસ કર્મચારીની રજા પર મૂકાયો પ્રતિબંધ

31 ઓક્ટોબર સરદાર પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવણી થશે. ત્યારે ઉજવણીને પગલે તમામ પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા માટે તમામ અધિકારી અને કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકાતા 31 ઓક્ટોબર સુધી રજા મળશે નહી. ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગો સિવાય કોઇને રજા ન આપવા આદેશ કરાયા છે.

31 ઓક્ટોબર સરદાર પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવણી થશે. ત્યારે ઉજવણીને પગલે તમામ પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા માટે તમામ અધિકારી અને કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકાતા 31 ઓક્ટોબર સુધી રજા મળશે નહી. ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગો સિવાય કોઇને રજા ન આપવા આદેશ કરાયા છે.

Video Thumbnail
Advertisement

31 ઓક્ટોબર સરદાર પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવણી થશે. ત્યારે ઉજવણીને પગલે તમામ પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા માટે તમામ અધિકારી અને કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મુકાતા 31 ઓક્ટોબર સુધી રજા મળશે નહી. ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજોગો સિવાય કોઇને રજા ન આપવા આદેશ કરાયા છે.

Read More