લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ મુદ્દે શું કહ્યું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ એક્ઝિટ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલથી મળેલા આંકડા અનુસાર ગુજરાતમાં ફરીથી ભાજપની બહુમતિ સાથે સરકાર બનશે જ્યારે કૉંગ્રેસને ગણતરીની જ સીટો મળશે..ત્યારે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને જીતનો દાવો કર્યો.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ એક્ઝિટ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલથી મળેલા આંકડા અનુસાર ગુજરાતમાં ફરીથી ભાજપની બહુમતિ સાથે સરકાર બનશે જ્યારે કૉંગ્રેસને ગણતરીની જ સીટો મળશે..ત્યારે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને જીતનો દાવો કર્યો.
|Updated: May 21, 2019, 08:30 PM IST
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ એક્ઝિટ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલથી મળેલા આંકડા અનુસાર ગુજરાતમાં ફરીથી ભાજપની બહુમતિ સાથે સરકાર બનશે જ્યારે કૉંગ્રેસને ગણતરીની જ સીટો મળશે..ત્યારે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને જીતનો દાવો કર્યો.