Videos

ટેકાના ભાવે ખરીદી: સાવરકુંડલામાં મગફળી વેચવા માટે એક જ ખેડૂત આવ્યો

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવના રજીસ્ટ્રેશન 31368 થયા બાદ આજે બીજા દિવસે 9 કેન્દ્ર પર ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં બીજા દિવસે સાવરકુંડલાના માર્કેટયાર્ડ માં ફક્ત એકજ ખેડૂત આવ્યા હતા. ત્યારે આજે વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી.

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવના રજીસ્ટ્રેશન 31368 થયા બાદ આજે બીજા દિવસે 9 કેન્દ્ર પર ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં બીજા દિવસે સાવરકુંડલાના માર્કેટયાર્ડ માં ફક્ત એકજ ખેડૂત આવ્યા હતા. ત્યારે આજે વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી.

Video Thumbnail
Advertisement

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવના રજીસ્ટ્રેશન 31368 થયા બાદ આજે બીજા દિવસે 9 કેન્દ્ર પર ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં બીજા દિવસે સાવરકુંડલાના માર્કેટયાર્ડ માં ફક્ત એકજ ખેડૂત આવ્યા હતા. ત્યારે આજે વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી.

Read More