Videos

અરૂણ જેટલીને હૃદયાંજલી અર્પીત...

અરૂણ જેટલીનાં હૃદયાંજલી અર્પવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ચાંદોદના કરનાણી ગામ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

અરૂણ જેટલીનાં હૃદયાંજલી અર્પવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ચાંદોદના કરનાણી ગામ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

Video Thumbnail
Advertisement

અરૂણ જેટલીનાં હૃદયાંજલી અર્પવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ચાંદોદના કરનાણી ગામ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

Read More