Videos

જુઓ અરવલ્લીના ખેડૂતો કેમ ખુશ થાય અને હવામાન વિભાગની આગાહી

અરવલ્લી નહેર વિસ્તારના લોકોની માંગણીને લઇ 25 ક્યુસેક પાણી છોડાયું મોડાસાના માજુમ ડેમમાંથી નહેરમાં પાણી છોડાયું અને આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટની આગાહી વ્યક્ત કરી છે

અરવલ્લી નહેર વિસ્તારના લોકોની માંગણીને લઇ 25 ક્યુસેક પાણી છોડાયું મોડાસાના માજુમ ડેમમાંથી નહેરમાં પાણી છોડાયું અને આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટની આગાહી વ્યક્ત કરી છે

Video Thumbnail
Advertisement

અરવલ્લી નહેર વિસ્તારના લોકોની માંગણીને લઇ 25 ક્યુસેક પાણી છોડાયું મોડાસાના માજુમ ડેમમાંથી નહેરમાં પાણી છોડાયું અને આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટની આગાહી વ્યક્ત કરી છે

Read More