સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે શપથ લીધા
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અરવિંદ કેજરીવાલ સાથે બીજા 6 ધારાસભ્ય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન તેમજ રાજેન્દ્ર પાલ ગૌતમ પણ શપથ લીધા.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અરવિંદ કેજરીવાલ સાથે બીજા 6 ધારાસભ્ય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન તેમજ રાજેન્દ્ર પાલ ગૌતમ પણ શપથ લીધા.
|Updated: Feb 16, 2020, 01:55 PM IST
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અરવિંદ કેજરીવાલ સાથે બીજા 6 ધારાસભ્ય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન તેમજ રાજેન્દ્ર પાલ ગૌતમ પણ શપથ લીધા.