Videos

અયોધ્યા વિવાદ પર મધ્યસ્થા નિષ્ફળ રહેતા 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી.

Video Thumbnail
Advertisement

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી.

Read More