Videos

બનાસકાંઠા: ખેતરોમાં તીડનું આક્રમણ, ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠા: સુઈગામ અને જલોયામાં તીડ દેખાતા ખેડૂતોએ તંત્રને જાણ કરી. તીડનો તાત્કાલિક સફાયો નહી થાય તો પાકને નુકસાન થશે. દવા છંટકાવ કરવા ખેડૂતોએ કરી માંગ. છેલ્લા 15 દિવસથી તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે.

બનાસકાંઠા: સુઈગામ અને જલોયામાં તીડ દેખાતા ખેડૂતોએ તંત્રને જાણ કરી. તીડનો તાત્કાલિક સફાયો નહી થાય તો પાકને નુકસાન થશે. દવા છંટકાવ કરવા ખેડૂતોએ કરી માંગ. છેલ્લા 15 દિવસથી તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે.

Video Thumbnail
Advertisement

બનાસકાંઠા: સુઈગામ અને જલોયામાં તીડ દેખાતા ખેડૂતોએ તંત્રને જાણ કરી. તીડનો તાત્કાલિક સફાયો નહી થાય તો પાકને નુકસાન થશે. દવા છંટકાવ કરવા ખેડૂતોએ કરી માંગ. છેલ્લા 15 દિવસથી તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે.

Read More