બનાસકાંઠા: જીવાદોરી સમાન કેનાલ ભ્રષ્ટાચારનાં કારણે ખેડૂતોની ભક્ષક બની ?
બનાસકાંઠા: જીવાદોરી સમાન કેનાલ ભ્રષ્ટાચારનાં કારણે ખેડૂતોની ભક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. જી હાં આ કેનાલમાં જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે મોટેભાગે પાણી છોડાતું નથી. જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાં ગાબડા પડે છે અને પાણી ખેતરમાં ફરી વળતા થાય છે નુકસાન
બનાસકાંઠા: જીવાદોરી સમાન કેનાલ ભ્રષ્ટાચારનાં કારણે ખેડૂતોની ભક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. જી હાં આ કેનાલમાં જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે મોટેભાગે પાણી છોડાતું નથી. જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાં ગાબડા પડે છે અને પાણી ખેતરમાં ફરી વળતા થાય છે નુકસાન
|Updated: Mar 01, 2020, 07:45 PM IST
બનાસકાંઠા: જીવાદોરી સમાન કેનાલ ભ્રષ્ટાચારનાં કારણે ખેડૂતોની ભક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. જી હાં આ કેનાલમાં જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે મોટેભાગે પાણી છોડાતું નથી. જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાં ગાબડા પડે છે અને પાણી ખેતરમાં ફરી વળતા થાય છે નુકસાન