બેટ દ્વારકામાં ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોને બચાવાયા
વાયુ વાવાઝોડા અંતર્ગત બેટ દ્વારકામાં પડેલા ભારે વરસાદ અને પવનના કારણે દરિયાયી બોટની અવરજવર બંધ થઈ જતા 20 લોકો ફસાયા હતા, જેને ફાયરબ્રિગેડ દ્વ્રારા 2 દિવસ પછી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સરકારે હજુ બે દિવસ સુધી માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવી છે.
વાયુ વાવાઝોડા અંતર્ગત બેટ દ્વારકામાં પડેલા ભારે વરસાદ અને પવનના કારણે દરિયાયી બોટની અવરજવર બંધ થઈ જતા 20 લોકો ફસાયા હતા, જેને ફાયરબ્રિગેડ દ્વ્રારા 2 દિવસ પછી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સરકારે હજુ બે દિવસ સુધી માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવી છે.
|Updated: Jun 14, 2019, 05:55 PM IST
વાયુ વાવાઝોડા અંતર્ગત બેટ દ્વારકામાં પડેલા ભારે વરસાદ અને પવનના કારણે દરિયાયી બોટની અવરજવર બંધ થઈ જતા 20 લોકો ફસાયા હતા, જેને ફાયરબ્રિગેડ દ્વ્રારા 2 દિવસ પછી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સરકારે હજુ બે દિવસ સુધી માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવી છે.