Videos

ભક્તિ સંગમ: ધાંગ્રધાના એકદંત ગણપતિના કરો દર્શન

આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિ ની સ્થાપના કરે છે. અને ભાદરવા સુદ ચૌદસ ના રોજ વિસર્જન કરે છે. આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા, અર્ચના, તેમજ આરતી કરવામાં આવે છે.ત્યારે ધ્રાગધ્રામાં આવેલ એકદંતા ગણપતિનું આવેલ મંદિર નો વિશેષ મહિમા છે. આ મંદિરની અંદર જે ગણપતિ દાદા ની મૂર્તિ છે. તે ભારતભર માં બે જગ્યા ઉપર જ છે. એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારતમાં આવેલ છે. દાદાની મૂર્તિ ની વાત કરીતો સીધી સૂંઢવાળા અને એકદંત છે. સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે. અને ગણપતિએ સર્પ ની જનોઈ ધારણ કરેલ છે.અને દાદાની મૂર્તિ વિશાળ છે. આ જગ્યા ઉપર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથ ના રોજ હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. અને હવન પણ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર આવેલ આ મંદિર આશરે 200 વર્ષ જેટલું જૂનું છે. ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી.

આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિ ની સ્થાપના કરે છે. અને ભાદરવા સુદ ચૌદસ ના રોજ વિસર્જન કરે છે. આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા, અર્ચના, તેમજ આરતી કરવામાં આવે છે.ત્યારે ધ્રાગધ્રામાં આવેલ એકદંતા ગણપતિનું આવેલ મંદિર નો વિશેષ મહિમા છે. આ મંદિરની અંદર જે ગણપતિ દાદા ની મૂર્તિ છે. તે ભારતભર માં બે જગ્યા ઉપર જ છે. એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારતમાં આવેલ છે. દાદાની મૂર્તિ ની વાત કરીતો સીધી સૂંઢવાળા અને એકદંત છે. સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે. અને ગણપતિએ સર્પ ની જનોઈ ધારણ કરેલ છે.અને દાદાની મૂર્તિ વિશાળ છે. આ જગ્યા ઉપર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથ ના રોજ હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. અને હવન પણ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર આવેલ આ મંદિર આશરે 200 વર્ષ જેટલું જૂનું છે. ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી.

Video Thumbnail
Advertisement

આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિ ની સ્થાપના કરે છે. અને ભાદરવા સુદ ચૌદસ ના રોજ વિસર્જન કરે છે. આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા, અર્ચના, તેમજ આરતી કરવામાં આવે છે.ત્યારે ધ્રાગધ્રામાં આવેલ એકદંતા ગણપતિનું આવેલ મંદિર નો વિશેષ મહિમા છે. આ મંદિરની અંદર જે ગણપતિ દાદા ની મૂર્તિ છે. તે ભારતભર માં બે જગ્યા ઉપર જ છે. એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારતમાં આવેલ છે. દાદાની મૂર્તિ ની વાત કરીતો સીધી સૂંઢવાળા અને એકદંત છે. સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે. અને ગણપતિએ સર્પ ની જનોઈ ધારણ કરેલ છે.અને દાદાની મૂર્તિ વિશાળ છે. આ જગ્યા ઉપર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથ ના રોજ હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. અને હવન પણ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર આવેલ આ મંદિર આશરે 200 વર્ષ જેટલું જૂનું છે. ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી.

Read More