Videos

ભરૂચમાં કેમ ઊજવાય છે છડી ઉત્સવ? જુઓ 'ગામડું જાગે છે'

અત્યારે તહેવારનો માહોલ છે ઠેર ઠેર મેળા ભરાયા છે પણ ભરૂચમાં ભરાતો મેળો અનોખો છે. કારણ કે, અહીં મેઘરાજાની પૂજા થાય છે. મેઘરાજાની મૂર્તિ બનાવાય છે. હજારો લોકો આ આસ્થાના પર્વના સાક્ષી બને છે. શું છે આ પર્વ ઉજવવા પાછળની માન્યતા જોઈએ આ અહેવાલમાં..

અત્યારે તહેવારનો માહોલ છે ઠેર ઠેર મેળા ભરાયા છે પણ ભરૂચમાં ભરાતો મેળો અનોખો છે. કારણ કે, અહીં મેઘરાજાની પૂજા થાય છે. મેઘરાજાની મૂર્તિ બનાવાય છે. હજારો લોકો આ આસ્થાના પર્વના સાક્ષી બને છે. શું છે આ પર્વ ઉજવવા પાછળની માન્યતા જોઈએ આ અહેવાલમાં..

Video Thumbnail
Advertisement

અત્યારે તહેવારનો માહોલ છે ઠેર ઠેર મેળા ભરાયા છે પણ ભરૂચમાં ભરાતો મેળો અનોખો છે. કારણ કે, અહીં મેઘરાજાની પૂજા થાય છે. મેઘરાજાની મૂર્તિ બનાવાય છે. હજારો લોકો આ આસ્થાના પર્વના સાક્ષી બને છે. શું છે આ પર્વ ઉજવવા પાછળની માન્યતા જોઈએ આ અહેવાલમાં..

Read More