ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 31.50 ફૂટે પહોંચી, જુઓ ભરૂચમાં શું છે સ્થિતિ
ભરૂચઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર, 24 ફૂટની ભયજનક સપાટીથી 7.50 ફૂટ ઉપર વહી રહ્યું છે પાણી. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે 2904 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ આપ્યું અલર્ટ.
ભરૂચઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર, 24 ફૂટની ભયજનક સપાટીથી 7.50 ફૂટ ઉપર વહી રહ્યું છે પાણી. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે 2904 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ આપ્યું અલર્ટ.
|Updated: Sep 11, 2019, 01:20 PM IST
ભરૂચઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર, 24 ફૂટની ભયજનક સપાટીથી 7.50 ફૂટ ઉપર વહી રહ્યું છે પાણી. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે 2904 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ આપ્યું અલર્ટ.