MLA કેતન ઈનામદારના રાજીનામા પર રાજકારણ ગરમાયું, જુઓ કયા નેતાએ શું કહ્યું
કેતન ઈનામદારના રાજીનામા પર પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું, ભાજપમાં ઈમાનદાર લોકો ન રહી શકે. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાં જોડાવા ઈનામદારને આમંત્રણ આપ્યું હતું. વધુમાં કહ્યું, સરકારમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી. આગામી સમયમાં ભાજપના અનેક MLA રાજીનામું આપશે.
કેતન ઈનામદારના રાજીનામા પર પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું, ભાજપમાં ઈમાનદાર લોકો ન રહી શકે. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાં જોડાવા ઈનામદારને આમંત્રણ આપ્યું હતું. વધુમાં કહ્યું, સરકારમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી. આગામી સમયમાં ભાજપના અનેક MLA રાજીનામું આપશે.
|Updated: Jan 23, 2020, 06:00 PM IST
કેતન ઈનામદારના રાજીનામા પર પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું, ભાજપમાં ઈમાનદાર લોકો ન રહી શકે. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાં જોડાવા ઈનામદારને આમંત્રણ આપ્યું હતું. વધુમાં કહ્યું, સરકારમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી. આગામી સમયમાં ભાજપના અનેક MLA રાજીનામું આપશે.