LRD મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
એલઆરડી મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકારની જાહેરાત છતાં પરિપત્ર જાહેર ન થતા અલ્ટીમેટમ આપીને કહ્યું કે, આ મામલાનો ઝડપથી ઉકેલ નહિ આવે તો પદયાત્રા કરશે. ઉકેલ નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.
એલઆરડી મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકારની જાહેરાત છતાં પરિપત્ર જાહેર ન થતા અલ્ટીમેટમ આપીને કહ્યું કે, આ મામલાનો ઝડપથી ઉકેલ નહિ આવે તો પદયાત્રા કરશે. ઉકેલ નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.
|Updated: Feb 14, 2020, 01:55 PM IST
એલઆરડી મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકારની જાહેરાત છતાં પરિપત્ર જાહેર ન થતા અલ્ટીમેટમ આપીને કહ્યું કે, આ મામલાનો ઝડપથી ઉકેલ નહિ આવે તો પદયાત્રા કરશે. ઉકેલ નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.