Videos

વરસાદના બહાને અરવિંદ મિલ કેમિકલ છોડે છે: કોંગ્રેસ કોર્પોરેટરનો આરોપ

આજે અમદાવાદમાં અચાનક ઝાપટુ પડતા કાલુપુર નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલ વિસ્તારમાં કાળુ પાણી ભરાઇ ગયું હતું. જે અંગે કોંગ્રેસના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે વરસાદ પડતા જ અરવિંદ મિલ પોતાનું કેમિકલ ગટરમાં છોડી દે છે. જેના કારણે આ બધુ જ પાણી બેક મારીને રોડ પર આવે છે.

આજે અમદાવાદમાં અચાનક ઝાપટુ પડતા કાલુપુર નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલ વિસ્તારમાં કાળુ પાણી ભરાઇ ગયું હતું. જે અંગે કોંગ્રેસના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે વરસાદ પડતા જ અરવિંદ મિલ પોતાનું કેમિકલ ગટરમાં છોડી દે છે. જેના કારણે આ બધુ જ પાણી બેક મારીને રોડ પર આવે છે.

Video Thumbnail
Advertisement

આજે અમદાવાદમાં અચાનક ઝાપટુ પડતા કાલુપુર નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલ વિસ્તારમાં કાળુ પાણી ભરાઇ ગયું હતું. જે અંગે કોંગ્રેસના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે વરસાદ પડતા જ અરવિંદ મિલ પોતાનું કેમિકલ ગટરમાં છોડી દે છે. જેના કારણે આ બધુ જ પાણી બેક મારીને રોડ પર આવે છે.

Read More