પાલનપુરમાં કલમ 144નો ભંગ, શાકમાર્કેટમાં લોકોના ટોળે ટોળાં
બનાસકાંઠાના પાલનપુરમ કલમ 144નો સરેજાહેર ભંગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટરે કોરોના વાયરસને લઈને 144ની કલમનો અમલ કરવા સખ્ત આદેશ કર્યો હતો. 4થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. પાલનપુરના શાક માર્કેટ વિસ્તારમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.
બનાસકાંઠાના પાલનપુરમ કલમ 144નો સરેજાહેર ભંગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટરે કોરોના વાયરસને લઈને 144ની કલમનો અમલ કરવા સખ્ત આદેશ કર્યો હતો. 4થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. પાલનપુરના શાક માર્કેટ વિસ્તારમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.
|Updated: Mar 21, 2020, 03:00 PM IST
બનાસકાંઠાના પાલનપુરમ કલમ 144નો સરેજાહેર ભંગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટરે કોરોના વાયરસને લઈને 144ની કલમનો અમલ કરવા સખ્ત આદેશ કર્યો હતો. 4થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. પાલનપુરના શાક માર્કેટ વિસ્તારમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.