Videos

રાજકોટમાં પાણીની પાઇપલાઇન વાલ્વમાં ભંગાણ

રાજકોટના ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ થતાં રાજમાર્ગો પાણી પાણી થયાં હતા. હજારો લીટર પાણીના વેડફાટ સાથે રાજમાર્ગોની હાલત ચોમાસા જેવી થઈ હતી.

રાજકોટના ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ થતાં રાજમાર્ગો પાણી પાણી થયાં હતા. હજારો લીટર પાણીના વેડફાટ સાથે રાજમાર્ગોની હાલત ચોમાસા જેવી થઈ હતી.

Video Thumbnail
Advertisement

રાજકોટના ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ થતાં રાજમાર્ગો પાણી પાણી થયાં હતા. હજારો લીટર પાણીના વેડફાટ સાથે રાજમાર્ગોની હાલત ચોમાસા જેવી થઈ હતી.

Read More