બજેટ 2019 : મોટા ચમરબંધીઓ સામે ભીંસ વધારી
બજેટ 2019 રજૂ કરતાં નાણા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, અગાઉના સમયમાં નાના ઉદ્યોગકારોની લોન બાકી રહેતાં એમની સામે પગલાં લેવાતા હતા જોકે હવેથી અમે લોન બાકી હોય એવા મોટા ઉદ્યોગકારો સામે પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં સફળતા પણ મળી છે.
બજેટ 2019 રજૂ કરતાં નાણા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, અગાઉના સમયમાં નાના ઉદ્યોગકારોની લોન બાકી રહેતાં એમની સામે પગલાં લેવાતા હતા જોકે હવેથી અમે લોન બાકી હોય એવા મોટા ઉદ્યોગકારો સામે પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં સફળતા પણ મળી છે.
|Updated: Feb 01, 2019, 12:05 PM IST
બજેટ 2019 રજૂ કરતાં નાણા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, અગાઉના સમયમાં નાના ઉદ્યોગકારોની લોન બાકી રહેતાં એમની સામે પગલાં લેવાતા હતા જોકે હવેથી અમે લોન બાકી હોય એવા મોટા ઉદ્યોગકારો સામે પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં સફળતા પણ મળી છે.