બજેટ 2019 : દેશમાં આર્થિક સધ્ધરતા વધી...
નાણા મંત્રી (finance minister) અને રેલવે મંત્રી (Railway Minister) પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે સંસદમાં (Loksabha) બજેટ (Budget) રજૂ કરતાં વિવિધ પાસાઓની છણાવટ કરી. એમણે કહ્યું કે, દેશની હાલની વર્તમાન સરકારે આર્થિક બાબતો મામલે વિવિધ પગલાં ભર્યા છે જેને પગલે દેશમાં આર્થિક સધ્ધરતા (Economy Growth) વધી છે.
નાણા મંત્રી (finance minister) અને રેલવે મંત્રી (Railway Minister) પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે સંસદમાં (Loksabha) બજેટ (Budget) રજૂ કરતાં વિવિધ પાસાઓની છણાવટ કરી. એમણે કહ્યું કે, દેશની હાલની વર્તમાન સરકારે આર્થિક બાબતો મામલે વિવિધ પગલાં ભર્યા છે જેને પગલે દેશમાં આર્થિક સધ્ધરતા (Economy Growth) વધી છે.
|Updated: Feb 01, 2019, 11:50 AM IST
નાણા મંત્રી (finance minister) અને રેલવે મંત્રી (Railway Minister) પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે સંસદમાં (Loksabha) બજેટ (Budget) રજૂ કરતાં વિવિધ પાસાઓની છણાવટ કરી. એમણે કહ્યું કે, દેશની હાલની વર્તમાન સરકારે આર્થિક બાબતો મામલે વિવિધ પગલાં ભર્યા છે જેને પગલે દેશમાં આર્થિક સધ્ધરતા (Economy Growth) વધી છે.