બજેટ 2019: વડાપ્રધાન મોદીએ ગણાવ્યું સમૃધ્ધિનું બજેટ
મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર પાડે છે
મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર પાડે છે
|Updated: Feb 01, 2019, 05:35 PM IST
મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનું અંતિમ બજેટ શુક્રવારે રજૂ કર્યું. ત્યારબાદ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં બજેટ વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ ભારતને સમૃદ્ધિ તરફ લઇ જનાર બજેટ છે. અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર પાડે છે