Videos

બજેટ 2020: સિંચાઇ યોજનાને લઇને નીતિન પટેલે કરી આ જાહેરાત

નર્મદા બંધ પછી ચોમાસા દરમ્યાન ઉપલબ્ધ થનારા વધારાના પાણીથી કચ્છ અને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે, જે માટે કચ્છ શાખા નહેરના બાકીના કામ પૂર્ણ કરવા 1084 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. નર્મદા યોજના નહેર માળખાની મીયાગામ વડોદરા સૌરાષ્ટ્ર અને કચ્છના શાખા નહેરો ઉપર 18 સ્થળોએ નાના વીજમથકો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

નર્મદા બંધ પછી ચોમાસા દરમ્યાન ઉપલબ્ધ થનારા વધારાના પાણીથી કચ્છ અને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે, જે માટે કચ્છ શાખા નહેરના બાકીના કામ પૂર્ણ કરવા 1084 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. નર્મદા યોજના નહેર માળખાની મીયાગામ વડોદરા સૌરાષ્ટ્ર અને કચ્છના શાખા નહેરો ઉપર 18 સ્થળોએ નાના વીજમથકો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

Video Thumbnail
Advertisement

નર્મદા બંધ પછી ચોમાસા દરમ્યાન ઉપલબ્ધ થનારા વધારાના પાણીથી કચ્છ અને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે, જે માટે કચ્છ શાખા નહેરના બાકીના કામ પૂર્ણ કરવા 1084 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. નર્મદા યોજના નહેર માળખાની મીયાગામ વડોદરા સૌરાષ્ટ્ર અને કચ્છના શાખા નહેરો ઉપર 18 સ્થળોએ નાના વીજમથકો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

Read More