અમિત શાહની કોલકતામાં યોજાયેલી રેલીમાં હિંસા, મમતા બેનર્જી પર લાગ્યા આરોપ
પશ્મિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડશોમાં હંગામો થયો, કોલકત્તા યુનિવર્સિટી નજીક રોડ શો દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું જેમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો તો વાતાવરણ તંગ બનતા પોલીસે મામલા પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો
પશ્મિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડશોમાં હંગામો થયો, કોલકત્તા યુનિવર્સિટી નજીક રોડ શો દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું જેમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો તો વાતાવરણ તંગ બનતા પોલીસે મામલા પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો
|Updated: May 14, 2019, 08:50 PM IST
પશ્મિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડશોમાં હંગામો થયો, કોલકત્તા યુનિવર્સિટી નજીક રોડ શો દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું જેમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો તો વાતાવરણ તંગ બનતા પોલીસે મામલા પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો