સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
સુરતમાં ધોરણ દસની વિધાર્થીનીના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરીક્ષા દરમ્યાન જ પગલું ભર્યું. ગુજરાતીનું પેપર સારું ન જતા તણાવમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.
સુરતમાં ધોરણ દસની વિધાર્થીનીના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરીક્ષા દરમ્યાન જ પગલું ભર્યું. ગુજરાતીનું પેપર સારું ન જતા તણાવમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.
|Updated: Jan 31, 2020, 09:00 PM IST
સુરતમાં ધોરણ દસની વિધાર્થીનીના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરીક્ષા દરમ્યાન જ પગલું ભર્યું. ગુજરાતીનું પેપર સારું ન જતા તણાવમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.