Videos

Video: ઉત્તરાખંડમાં કુદરતી આફતમાં પાટણના 12 યાત્રિકો ફસાયા, ચારધામની યાત્રાએ ગયા હતા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી  રહ્યા છે. કેમ કે  આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાવાના સમાચાર વચ્ચે ગુજરાતના 12 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી છે.

Cloudburst incident in Uttarakhand Around 12 tourists from Gujarat stranded

Video Thumbnail
Advertisement

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી  રહ્યા છે. કેમ કે  આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાવાના સમાચાર વચ્ચે ગુજરાતના 12 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી છે.

Read More