મને વિરોધીઓના વિચારો પર દયા આવે છે: સીએમ રૂપાણી
31માં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખુલ્લો મુક્યો હતો. સોમવારે રીવર ફ્રન્ટ ખાતે થીમ પેવેલિયનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં 45 દેશના 153 પતંગ બાજો તેમજ 12 રાજ્યોના 115 પતંગ બાજોએ સ્પર્ધામાં ભાગ લીધો. સાથે જ અલગ અલગ 18 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યાં હતા...
31માં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખુલ્લો મુક્યો હતો. સોમવારે રીવર ફ્રન્ટ ખાતે થીમ પેવેલિયનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં 45 દેશના 153 પતંગ બાજો તેમજ 12 રાજ્યોના 115 પતંગ બાજોએ સ્પર્ધામાં ભાગ લીધો. સાથે જ અલગ અલગ 18 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યાં હતા...
|Updated: Jan 07, 2020, 11:25 AM IST
31માં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખુલ્લો મુક્યો હતો. સોમવારે રીવર ફ્રન્ટ ખાતે થીમ પેવેલિયનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં 45 દેશના 153 પતંગ બાજો તેમજ 12 રાજ્યોના 115 પતંગ બાજોએ સ્પર્ધામાં ભાગ લીધો. સાથે જ અલગ અલગ 18 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યાં હતા...