વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે CM વિજય રૂપાણીએ શું કહ્યું,જુઓ વીડિયો
મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પ્રોજેક્ટને આવકારતા અભિનંદન આપ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નદીમાં પ્રદૂષણનું પ્રમાણ અટકે તે દિશામાં કામગીરી કોર્પોરેશને કરી છે.રાજ્યના અનેક શહેરોમાં છોડવામા આવતા પાણીને ટ્રીટ કરી જળ સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરાયા છે.પર્યાવારણ દિવસ એટલે પ્રદૂષણ અટકાવું, સ્વચ્છતા રાખવી આ તમામ સંકલ્પ કરવો.
મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પ્રોજેક્ટને આવકારતા અભિનંદન આપ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નદીમાં પ્રદૂષણનું પ્રમાણ અટકે તે દિશામાં કામગીરી કોર્પોરેશને કરી છે.રાજ્યના અનેક શહેરોમાં છોડવામા આવતા પાણીને ટ્રીટ કરી જળ સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરાયા છે.પર્યાવારણ દિવસ એટલે પ્રદૂષણ અટકાવું, સ્વચ્છતા રાખવી આ તમામ સંકલ્પ કરવો.
|Updated: Jun 05, 2019, 06:20 PM IST
મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પ્રોજેક્ટને આવકારતા અભિનંદન આપ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નદીમાં પ્રદૂષણનું પ્રમાણ અટકે તે દિશામાં કામગીરી કોર્પોરેશને કરી છે.રાજ્યના અનેક શહેરોમાં છોડવામા આવતા પાણીને ટ્રીટ કરી જળ સ્તર ઊંચું લાવવા પ્રયત્ન કરાયા છે.પર્યાવારણ દિવસ એટલે પ્રદૂષણ અટકાવું, સ્વચ્છતા રાખવી આ તમામ સંકલ્પ કરવો.