Videos

પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

સુરતમાં સંબોધન દરમિયાન વાપરેલા શબ્દોને લઈને થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે ત્યારે હવે જીતુ વાઘાણીના જવાબ પર એક્શન લેવા કે નહીં તે અંગેનો આખરી નિર્યણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવશે

સુરતમાં સંબોધન દરમિયાન વાપરેલા શબ્દોને લઈને થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે ત્યારે હવે જીતુ વાઘાણીના જવાબ પર એક્શન લેવા કે નહીં તે અંગેનો આખરી નિર્યણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવશે

Video Thumbnail
Advertisement

સુરતમાં સંબોધન દરમિયાન વાપરેલા શબ્દોને લઈને થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે ત્યારે હવે જીતુ વાઘાણીના જવાબ પર એક્શન લેવા કે નહીં તે અંગેનો આખરી નિર્યણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવશે

Read More