Videos

ડીજીવીસીએલની બેદરકારી સામે નોંધાઈ ફરિયાદ

ડીજીવીસીએલની બેદરકારીએ શુક્રવારે એક યુવતીનો ભોગ લીધો હતો.તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમો હોમાઈ ગયાની ઘટનાના હજી પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડીજીવીસીએલની બેદરકારીના લીધે પુણાગામમાં વીજ કરંટ લગતા 20 વર્ષીય યુવતીનું ગણતરીની સેકંડોમાં જ મોત નીપજ્યું હતું. આ મામલામાં ડીજીવીસીએલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ડીજીવીસીએલની બેદરકારીએ શુક્રવારે એક યુવતીનો ભોગ લીધો હતો.તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમો હોમાઈ ગયાની ઘટનાના હજી પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડીજીવીસીએલની બેદરકારીના લીધે પુણાગામમાં વીજ કરંટ લગતા 20 વર્ષીય યુવતીનું ગણતરીની સેકંડોમાં જ મોત નીપજ્યું હતું. આ મામલામાં ડીજીવીસીએલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

ડીજીવીસીએલની બેદરકારીએ શુક્રવારે એક યુવતીનો ભોગ લીધો હતો.તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમો હોમાઈ ગયાની ઘટનાના હજી પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડીજીવીસીએલની બેદરકારીના લીધે પુણાગામમાં વીજ કરંટ લગતા 20 વર્ષીય યુવતીનું ગણતરીની સેકંડોમાં જ મોત નીપજ્યું હતું. આ મામલામાં ડીજીવીસીએલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Read More