કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચેલેન્જ રાજનીતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગોપાલભાઈની જવાબદારી વિસાવદર પ્રત્યે છે તે નિભાવવાનો પ્રયત્ન કરવાને બદલે ત્યાંના રસ્તાની ચિંતા મૂકીને મોરબીના રસ્તાની ચિંતા કરે છે અને મોરબીના રસ્તાની વાત કરવાની જગ્યાએ કાંતિભાઈ ગોપાલભાઈને ચેલેન્જ કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Congress leader Indranil Rajguru reacts on challenge politics gopal italia kanti amrutiya
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચેલેન્જ રાજનીતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગોપાલભાઈની જવાબદારી વિસાવદર પ્રત્યે છે તે નિભાવવાનો પ્રયત્ન કરવાને બદલે ત્યાંના રસ્તાની ચિંતા મૂકીને મોરબીના રસ્તાની ચિંતા કરે છે અને મોરબીના રસ્તાની વાત કરવાની જગ્યાએ કાંતિભાઈ ગોપાલભાઈને ચેલેન્જ કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.