Videos

અમદાવાદમાં ઘર્ષણ મામલે કોંગ્રેસ નેતા જયરાજ સિંહનો ભાજપ પર વળતો પ્રહાર

અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા આ મુદ્દા પર એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.

અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા આ મુદ્દા પર એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.

Video Thumbnail
Advertisement

અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા આ મુદ્દા પર એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.

Read More