કોરોના: સોમનાથ મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ, ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રનું પઠન
કોરોના વાયરસને હરાવવા માટે ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રના પઠનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ગુરુગ્રામના સેક્ટર 28ના એપાર્ટમેન્ટનો છે. જ્યારે સમાચારમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે.
કોરોના વાયરસને હરાવવા માટે ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રના પઠનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ગુરુગ્રામના સેક્ટર 28ના એપાર્ટમેન્ટનો છે. જ્યારે સમાચારમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે.
|Updated: Mar 19, 2020, 12:00 PM IST
કોરોના વાયરસને હરાવવા માટે ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રના પઠનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ગુરુગ્રામના સેક્ટર 28ના એપાર્ટમેન્ટનો છે. જ્યારે સમાચારમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે.